Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેલેંટાઈન ડે પર LOVERSને રાહત, હિંદુત્વ બ્રિગેડ 14 ફેબ્રુઆરીને બનાવશે યાદગાર

Webdunia
મંગળવાર, 3 ફેબ્રુઆરી 2015 (10:33 IST)
વેલેન્ટાઈન ડે પર પ્રેમીઓની ખબર લેનારા હિંદુ સંગઠનોએ આ વખતે 14 ફેબ્રુઆરીએ બીજા કાર્યક્રમનુ એલાન કરી દીધુ છે.  હિંદુ મહાસભાએ કહ્યુ છેકે આ વખતે વેલેન્ટાઈન ડે ને યાદગાર બનાવવામાં આવશે. 
 
એક અંગ્રેજી છાપામાં છપાયેલ સમાચાર મુજબ 14 ફેબ્રુઆરીને સંગઠન હિંદુત્વ બ્રિગેડ વેલેન્ટાઈસ ડે ને ના રોજ કંઈક વિશેષ કરશે. જેના હેઠળ હિંદુ મહાસભા 14 ફેબ્રુઆરીના રોજ જુદા જુદા ધર્મોના લોકોને પરસ્પર લગ્ન કરવાના નિર્ણયનુ સ્વાગત કરશે. પરંતુ શરત એ રહેશે કે બિન હિંદું પાર્ટનરે  'ઘરવાપસી' કરવી પડશે મતલબ હિંદુ બનવુ પડશે. 
 
મહાસભા આંતરજ્ઞાતીય કપલ્સનુ ખુલા દિલથી સ્વાગત કરશે  એટલુ જ નહી મહાસભા તેમને પોતાના ઓફિસમાં લગ્નનો પ્રસ્તાવ પણ આપશે. ઉલ્લેખનીય છે કે આને 'ઘરવાપસી'ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મુદ્દાને લઈને સરકારની પહેલા જ ઘણી બદનામી થઈ ચુકી છે. 
 
અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્ર પ્રકાશ કૌશિકનુ કહેવુ છે કે 14 ફેબ્રુઆરીને પ્રેમ વિવાહ દિવસના રૂપમાં ઉજવવામાં આવશે. અને એ પણ 'ઘરવાપસી'નો ભાગ રહેશે. કૌશિકે કહ્યુ. લગ્ન પહેલા એક કલાકમાં મુસ્લિમ કે ઈસાઈ પાર્ટનરની 'ઘરવાપસી' કરાવવામાં આવશે. આ માટે કપલ્સે મહાસભાને સૂચના આપવી પડશે જેથી તૈયારી કરી શકાય.  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments