Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભ્રષ્ટાચારના આરોપવાળા મંત્રીને કેજરીવાલે મંત્રી પદ પરથી હટાવ્યા

Webdunia
શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (17:16 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકારમાં મંત્રી આસિમ અહમદ ખાનને મંત્રી પદ પરથી હટાવ્યા છે.  અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં થયેલ પ્રેસ કૉંન્ફેંસમાં આ જાહેરાત કરી. 
 
આવુ આસિમ અહેમદ ખાન પર લાંચ માંગવાના આરોપ લાગ્યા પછી કરવામાં આવ્યુ છે. તેઓ દિલ્હીની મતિયામહેલ સીટ  પર ધારાસભ્ય છે.  કેજરીવાલે કહ્યુ કે, "ગઈકાલે જ આ અંગેનો આરોપ સામે આવ્યો અને અમે રાત ભર તેના પર વિચાર કર્યો અને તેમને હટાવવાનો નિર્ણય કર્યો.  આસિમ સાથે જોડાયેલ ઓડિયો ટેપ સીબીઆઈની તપાસ માટે મોકલવામાં આવશે." 
 
તેમનુ કહેવુ હતુ કે "દિલ્હી સરકારમાં ક્યાય પણ ભ્રષ્ટાચાર થશે તો કાર્યવાહી થશે.  કેજરીવાલે કહ્યુ, આનાથી આ સંદેશ જશે કે જો સરકાર પોતાના મંત્રીને હટાવી શકે છે તો કોઈના વિરુદ્ધ પણ પગલા ઉઠાવી શકે છે. જે રીતે અમે અમારા મંત્રી વિરુદ્ધ પગલા લીધા, ભાજપા પણ એ જ રીતે શિવરાજ અને વસુંધરા વિરુદ્ધ કરી બતાવે." 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments