Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોપાલની જેલગાર્ડની હત્યા કરી ભાગેલા સિમીના 8 આતંકીઓ ઠાર

Webdunia
મંગળવાર, 1 નવેમ્બર 2016 (10:30 IST)
ભોપાલની જેલગાર્ડની હત્યા કરી ભાગેલા તમામ આઠ સિમીના ખૂંખાર ઉગ્રવાદીઓ ઠાર. ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી પ્રતિબંધિત સંગઠન સિમીના 8 આતંકીઓ ફરાર થઈ ગયા હતાં. . આ આતંકીઓ ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલની હત્યા કરીને ફરાર થઈ ગયા હતાં. માર્યા ગયેલા હેડ કોન્સ્ટેબલની ઓળખ રમાશંકર તરીકે થઈ છે. આ ઘટના સંદર્ભે જેલના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

આ આતંકવાદીઓ ભાગી જવાની સાથે જ ભોપાલ સહિત સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતા. આ આતંકદાવાદીઓને પકડવા માટે શોધખોળ અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. સરકારે આ આતંકવાદીઓના માથે પાંચ-પાંચ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરી હતી. આ આતંકવાદીઓ પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો હતો.

      માર્યા ગયેલા તમામ આતંકીઓમાં શેખ મુજીબ, ખાલિદ, મજીદ, અકીલ, ખિલજી, ઝાકિર, મહેબૂબ, અમઝદ અને સલિખ છે. આતંકીઓએ જેલમાં મળેલી ચાદરની રસ્સી બનાવી અને તેનો ઉપયોગ કરીને જેલની દિવાલ ઓળંગીને ભાગી ગયા. મળતી માહિતી મુજબ ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ રમાશંકરની હત્યા માટે આતંકીઓએ ચાકૂનો ઉપયોગ કર્યો હતો.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments