Webdunia - Bharat's app for daily news and videos

Install App

JNU વિવાદ - આજે જેલમાંથી બહાર આવી શકે છે કનૈયા, કોર્ટે દેશપ્રેમનો પાઠ ભણાવ્યો

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2016 (11:09 IST)
જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટીના છાત્રસંઘ અધ્યક્ષ કનૈયા કુમારને 6 મહિનાની જામીન આપવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં કનૈયા તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યુ છે કે કનૈયાએ તપાસમાં સહયોગ કરવો પડશે. કનૈયા પર દેશદ્રોહનો કેસ છે. 
 
કનૈયાને મેજીસ્ટ્રેટની સામે 10000 રૂપિયાનુ બેલ બૉંડ પણ ભરવા માટે કહેવામાં આવ્યુ છે. અંતરિમ જામીનના કાગળ તિહાડ જેલ પહોંચ્યા પછી કનૈયાને મુક્ત કરવામાં આવશે. 
 
આ પહેલા કનૈયાને મુક્ત કરવાની માંગને લઈને જે.એન.યૂ.એસ.યૂના વિદ્યાર્થીઓએ આજે મંડી હાઉસથી સંસદ સુધી રોષ માર્ચ કાઢ્યો. વિદ્યાર્થી સંઘની ઉપાધ્યક્ષ શેહલા રાશિદ શોરાએ કહ્યુ કે તે આ મામલો પ્રધાનમંત્રી કાર્યાલય માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને ગૃહમંત્રી સામે ઉઠાવશે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments