Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીફ ખાવુ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી યોગ્ય નથી - લાલૂ યાદવ

Webdunia
શનિવાર, 3 ઑક્ટોબર 2015 (12:36 IST)
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ સુપ્રીમો લાલૂ યાદવે આજે દાદરી કાંડ પર નિવેદન આપતા કહ્યુ કે કોણ શુ ખય છે તેને લઈને કોઈની હત્યા નથી કરી શકાતી. આ સાંપ્રદાયિક હિંસા છે. ભાજપા આ પ્રકારની હિંસાને ફેલાવવા માટે જવાબદાર છે. તેમને કહ્યુ કે શુ હિંદુ માંસ નથી ખાતા ? જે માસ ખાય છે તેમને માટે બીફ શુ ને બકરો શુ ? 
 
હા હુ એ જરૂર કહીશ કે બીફ ન ખાવુ જોઈએ કારણ કે એ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી સારુ નથી હોતુ. તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. પણ તેનો મતલબ એ નથી કે જો કોઈ બીફ ખાય તો તેની હત્યા કરવામાં આવે. 
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments