Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ હતુ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદનુ અંતિમ વોટ્સએપ સ્ટેટસ

Webdunia
ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (13:14 IST)
દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા કર્નલ મુનીન્દ્ર નાથ રાયના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા. તેમને સૈનિક સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓમાં વચ્ચે થયેલ મુઠભેડમાં શહીદ થયેલ કર્નલ એમએન રાયને એક દિવસ પહેલા જ વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાયે પોતાના વોટ્સએપ પર સ્ટેટસ નાખ્યુ હતુ કે 'જીંદગી મે બડી શિદ્દત સે નિભાઓ અપના કિરદાર કે પરદા ગિરને કે બાદ ભી તાલિયા બજતી રહે.' 
 
દિલ્હી કૈટમા આજે શહીદ કર્નલનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તેમના પાર્થિવ શરીરને લોકોએ ભીની આંખોથી શ્રદ્ધાંજલિ આપી. તેમના પાર્થિવ શરીરના દર્શન માટે ભારે ભીડ એકત્ર થઈ હતી. ઉલ્લેખનીય છે કે હિજબુલ મુજાહિદ્દીનના આતંકી સાથે મુઠભેડમાં બંને જવાન શહીદ થયા હતા. પુલવામાના ત્રાલમાં થયેલ આ મુઠભેડમાં હિઝબુલના બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments