Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરી વિવાદોમાં AMU, રાજાની જયંતી પર BJP-VCમાં ઠની

Webdunia
શુક્રવાર, 28 નવેમ્બર 2014 (11:59 IST)
અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના મુખ્ય દ્વાર અપર રાજા મહેન્દ્ર સિંહનો જન્મદિવસ ઉજવવા બીજેપીને એલાન કર્યા બાદ રાજનીતી ગરમાઈ રહી છે. વાત એમ છે કે બીજેપીએ એક ડિસેમ્બરના રોજ રાજા મહેન્દ્ર સિંહનો જન્મદિવસ મનાવવાનું એલાન કર્યુ છે. 
 
બીજેપીનુ કહેવુ છે કે  રાજા મહેન્દ્ર સિંહે  અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય માટે જમીન આપી હતી. એવામાં તેમનો જન્મદિવસ ત્યા  જ ઉજવવો જોઈએ. વીસી જમીર ઉદ્દીન શાહે માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને કાયદા વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો છે.  
અલીગઢના બીજેપી સાંસદ સતીષ ગૌતમે કહ્યુ છે કે તેમની પાર્ટી આ મુદ્દા પર રાજનીતિ નથી કરી રહી. તેમણે કહ્યુ છે કે રાજા મહેન્દ્દ્ર પ્રતાપ સ્વતંત્રતા સેનાની હતા અને તેઓ વિશ્વવિદ્યાલયના ગેટ પર તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો આરોપ છે કે વીસી આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે.  
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments