Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફાંસીના વિરોધમાં ઉતર્યા bjp સાંસદ વરુણ ગાંધી, બોલ્યા ભારતમાં સજા-એ-મોત ન હોવી જોઈએ..

Webdunia
શનિવાર, 1 ઑગસ્ટ 2015 (17:30 IST)
1993 મુબઈ બ્લાસ્ટના દોષી યાકૂબ મેમનની ફાંસી પછી બીજેપી સાંસદ વરુણ ગાંધી સજા-એ-મોતના વિરોધમાં ઉતરી ગયા છે. વરુણ ગાંધીએ એક અંગ્રેજી પત્રિકામાં લખેલા લેખમાં કહ્યુ છે કે 75 ટકા મોતની સજા ગરીબ અને કમજોર લોકોને મળે છે. 
 
94 ટકા મોતની સજા દલિતોને.. 
 
વરુણે કાયદેસર આંકડાની મદદથી ફાંસીની સજા પર પ્રશ્ન ઉઠાવ્યો અને લખ્યુ કે 94 ટકા મોતની સજા દલિતો અને અલ્પસંખ્યકોને આપવામાં આવી છે . તેમના મુજબ ભારત જેવા સૌથી મોટા લોકતંત્રમાં મોતની સજા માટે કોઈ સ્થાન ન હોવુ જોઈએ. 
 
ફાંસી માનવાધિકારનો મુદ્દો 
 
ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરથી બીજેપી સાંસદ વરુણનુ કહેવુ છે કે ફાંસીની સજા કાયદામાં કોઈ નુસ્ખો નથી પણ આ માનવાધિકારનો મુદ્દો છે. તેમણે લખ્યુ, સજા-એ-મોત ના અનેક વિકલ્પો છે લાંબી સજામાં ઘણા સમય સુધી પૈરોલ પર વિચાર કર્યા વગર સજા આપી શકાય છે.  અમેરિકામાં આવુ દસકોથી ચાલી રહ્યુ છે.' 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments