Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય મંત્રી નકવી બોલ્યા - ગાયનું માંસ ખાનારા પાકિસ્તાન જતા રહે

Webdunia
શુક્રવાર, 22 મે 2015 (10:40 IST)
મોદી સરકારમાં સંસદીય મામલાના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ગોહત્યા પર રોક લગાવવાનું સમર્થન કર્યુ. તેમણે કહ્યુ છે કે બીફ ખાનારા અને તેનુ સમર્થન કરનારા દેશ છોડીને પાકિસ્તાન જતા રહેવુ જોઈએ. બીજેપી નેતાએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ, "આ કોઈ લાભ-હાનિ નથી, પણ આ આસ્થા અને વિશ્વાસનો મામલો છે. આ ભારતના હિન્દુ સમુહની ભાવના સાથે જોડાયેલ છે. જે ગાયનુ માંસ ખાધા વગર જીવી નથી શકતા તેમણે ભારત છોડીને પાકિસ્તાન, અરબ કે દુનિયાના કોઈ પણ દેશમાં જતા રહેવુ જોઈએ. જ્યા તેમને માટે સ્થાન જગ્યા હોય' નકવીનો એ પણ દાવો છે કે દેશના મુસ્લિમ પણ ગાયનુ માંસ ખાવાનો વિરોધ કરે છે. 
 
 
ઔવેસીએ નિશાન તાક્યુ 
 
એઆઈએમઆઈએમ ચીફ અસદ્દદ્દીન ઓબૈસીએ બીજેપી નેતાના નિવેદન પર નિશાન તાક્યુ છે. ઓવૈસીનો આરોપ છે કે કેન્દ્ર સરકાર પોતે ગોવા જમ્મુ કાશ્મીર અને કેરલ જેવા રાજ્યોમાં બીફ સપ્લાય કરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રમાં બીફ બેનને લઈને ખૂબ હંગામો થઈ ચુક્યો છે. ત્યારે જસ્ટિસ કાટજૂ અને એક્ટર ઋષિ કપૂર દ્વારા ગોમાંસ ખાવાને લઈને આપેલ નિવેદનોની ખૂબ આલોચના થઈ. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments