Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ બુદ્ધ અને યુદ્ધ બંને પર સાથે વાત કરવી જોઈએ - રામદેવ

Webdunia
સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (12:27 IST)
યોગ ગુરૂ બાબા રામદેવે પાક પર નિશાન સાધતા કહ્યુ કે ઉરી હુમલાનો વળતો જવાબ આપવો જ પડશે. તેમણે કહ્યુ કે પાક સાથે પીએમ નરેન્દ્ર મોદીને બુદ્ધ અને યુદ્ધ બંને પર સાથે વાત કરવી જોઈએ. 
 
બીજી બાજુ આ હુમલાને ગૃહ રાજ્યમંત્રી કિરન રેજિજૂએ કહ્યુ કે આ નિવેદનબાજી કરવાનો સમય નથી. અમારી તરફથી સમજી વિચારીને કાર્યવાહી કરવામાં આવશે. 
 
કિરન રેજિજૂએ પડોશી દેશને આડા હાથે લેતા કહ્યુ કે પાકિસ્તાનના નકારવાથી કશુ નહી થાય. અમારી પાસે તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા છે.  અમે જે પણ પગલા ઉઠાવીશુ તે બધુ ધ્યાનમાં લઈને ઉઠાવીશુ. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments