Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલે ઘર ખાલી કરાવતા વિસ્તારના લોકોએ 'હાશ..' અનુભવી

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2015 (11:40 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનુ ઘર ખાલી કરતા જ ત્યા રહેનારા લોકોમાં ખુશીની લહેર આવી ગઈ. કેજરીવાલ મંગળવારે મોડી સાંજે ગાજિયાબાદથી દિલ્હી શિફ્ટ થઈ ગયા છે. હવે કૌશાંબીના રેજિડેંટ્સે રાહતની શ્વાસ લીધા છે. લોકોને કહેવુ હતુ કે કેજરીવાલે અહી રહેવાથી આખી પુરી કોલોનીની શાંતિ વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી હતી. સૂત્રોના મુજબ મંગળવારે સાંજે લગભગ સાતથી આઠની વચ્ચે કેજરીવાલે પોતાના પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગયુ. 
 
કેજરીવાલનો સામાન પહેલાથી જ ધીરે ધીરે દિલ્હી શિફ્ટ થઈ રહ્યો હતો. જેનાથી અહી લોકો હવે ખૂબ ખુશ છે. લોકોનુ કહેવુ છે કે કેજરીવાલેન કારણે કૌશાંબીમાં લોકોની ભીડ લાગી રહેતી હતી. દરેક સમયે નારાબાજી હોવાને કારણે કોલોનીમાં શાંતિ વ્યવસ્થા ખતમ થઈ ગઈ હતી. બીજી બાજુ કેજરીવાલને મળવાના આવનારા લોકો રસ્તાઓ પર ગમે તેમ ગાડીઓ પાર્ક કરી દેતા હતા. આવામાં અવર જવર કરવામાં મુશ્કેલી પડતી હતી. 
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments