Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી કરી ત્યારથી વિપક્ષી નેતાઓ એક થઈ ગયા-અમિત શાહ

Webdunia
રવિવાર, 20 નવેમ્બર 2016 (15:47 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે નોટબંધી મામલે વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની આંખોમાં ઈટાલિયન ચશ્મા લાગ્યા છે આથી તેમને કશું જ સારું દેખાતુ નથી. આથી આવા વિચિત્ર નિવેદનો આપી રહ્યાં છે. નોટબંધી પર વધુ પ્રહારો કરતા તેમણે કહ્યું કે જ્યારથી મોદીજીએ નોટબંધી કરી ત્યારથી સપા, બીએસપી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી બધા એક થઈ ગયા છે, આ બધા ડરી ગયા છે. અમિત શાહે ચંડીગઢ ખાતે સેક્ટર 27 સ્થિત રામલીલા મેદાનમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યુ હતું. શાહે કાર્યકર્તાને જીતનો મંત્ર આપતા કહ્યું કે ભાજપ એવી પાર્ટી છે જ્યાં ગરીબ પણ પીએમ પદ સુધી પહોંચી શકે છે, આથી દરેક કાર્યકર્તા મનથી મહેનત કરે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments