Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાળમાં ભૂકંપથી અત્યાર સુધી 3200 અને ભારતમાં 67ના મોત

Webdunia
સોમવાર, 27 એપ્રિલ 2015 (10:35 IST)
ભૂકંપના ઝટકાએ એકવાર ફરી નેપાળ સહિત ઉત્તર ભારતને હલાવી દીધુ છે. યુપી. બિહાર અને અસમમાં રવિવારે પોણા દસ વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ સાથે જ નેપાળના કાઠમાંડુમાં એકવાર ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા ગયા છે.  નેપાળમાં ભૂકંપથી મરનારાઓની સંખ્યા 3200 ના પાર થઈ ગઈ છે. જ્યારે કે ભારતમાં અત્યાર સુધી 67 લોકોના મોત થઈ ચુક્યા છે.  
 
નેપાળ સાથે જોડાયેલ યુપીના લખીમપુર ખીરી, બહરાઈચ શ્રાવસ્તી, સિદ્ધાર્થનગરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. બીજી બાજુ બિહારના દરભંગા, સીતામઢી, અરરિયા, રક્સૌલ, સમસ્તીપુર, બેતિયા, ઓરંગાબાદ પૂર જીલ્લાના ભૂકંપના ઝટકાએ એકવાર ફરી હલાવી દીધુ છે. અસમમાં ભૂકંપના ઝટકાની તીવ્રતા 3.2 હતી. 
 
કાઠમાંડુમાં વરસાદ થઈ રહી છે અને આ કારણે બચાવ કાર્યમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. ભૂકંપના આંચકા પછી લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા છે અને વરસાદની વચ્ચે ખુલ્લા મેદાનમાં ઉભા છે.  
 
ભૂકંપના ઝટકા રોકાવવાનુ નામ જ નથી લઈ રહ્યા
 
વીતેલા બે દિવસોથી ભૂકંપના ઝટકા થમવાનુ નામ નથી લઈ રહ્યા. રવિવારે બપોરે  12:42 વાગ્યે દિલ્હી-એનસીઆરમાં જોરદાર ઝટકા અનુભવાયો. નેપાળમાં 6.9 રિક્ટર સ્કેલ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂંકપ પછી માઉંટ એવરેસ્ટમાં ફરીથી હિમસ્ખલનની સમાચાર છે. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments