Webdunia - Bharat's app for daily news and videos

Install App

LoC પર મુઠભેડમાં 3 જવાન શહીદ, એક સૈનિકના શબ સાથે કરી બર્બરતા, આર્મીએ કહ્યુ - વળતો જવાબ આપીશુ

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2016 (16:43 IST)
નિયંત્રણ રેખા પર એકવાર ફરી આતંકવાદીઓની કાયરાના હરકત સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના માછિલમાં ત્રણ ભારતીય સૈનિક શહીદ થઈ ગયા. એક જવાનના શબ સાથે બર્બરતા પણ કરવામાં આવી. આ પહેલા પણ ગયા મહિને અનેકવાર પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સીમા પારથી ગોળીબારી કરવામાં આવી છે. 
 
સૂત્રોના મુજબ આતંકવાદીઓની આ કાયરાના હરકતનો ભારતીય સેનાએ વળતો જવાબ આપીશુ. સેનાએ મામલાની માહિતી રક્ષા મંત્રીને આપી દીધી છે.  સેનાને આ ઘટના પછી જવાબી કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યુ છે. 
 
ઓક્ટોબરમાં પણ પાકિસ્તાને આવુ કર્યુ હતુ 
 
ઓક્ટોબરમાં પણ એલઓસીની પાસે માછિલમાં આતંકવાદીઓએ સેનાના જવાન પર ફાયરિંગ કર્યુ હતુ. હુમલામાં સેનાના જવાન શહીદ થઈ ગયા હતા. આતંકવાદીઓએ શહીદ જવાનના શબ સાથે બર્બરતા કરી અને તેને ક્ષત-વિક્ષત કરી દીધુ હતુ. આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના બોર્ડર એક્શન ટીમનો હાથ માનવામાં આવી રહ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ બર્બરતાનો બદલો લેવાની વાત કરી હતી. સેનાએ પીએમ મોદી અને રક્ષામંત્રીને હુમલાની માહિતી આપી હતી.  
 

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments