Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકાર શીખ રમખાણ પીડિતોને આપશે 5-5 લાખ રૂપિયા

Webdunia
ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (17:40 IST)
કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા 1984ના સિખ રમખાણોમાં માર્યા ગયેલા લોકોના પરિવારના લોકોને વળતર આપવાનું એલાન કર્યુ છે. સરકારે દેશભરમાં સિખ વિરોધી રમખાણો દરમિયાન માર્યા ગયેલા 3325 લોકોના પરિવારના લોકોને પાંચ લાખ રૂપિયા આપશે. 
 
મોદી સરકારે 31 ઓક્ટોબર 1984ના રોજ સિખ અંગરક્ષકો દ્વારા પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની હત્યા પછી દેશભરમા ફેલાયેલા સિખ વિરોધી રમખાણોની 30મી બરસીથી ઠીક એક દિવસ પહેલા આ મોટા નિર્ણયનુ એલાન કર્યુ છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની શક્યતાને ધ્યાનમાં રાખતા કેન્દ્રની બીજેપી સરકારે આ નિર્ણયનો રાજકારણીય મતલબ કાઢવામાં આવી રહ્યો છે.  
 
ઉલ્લેખનીય છે એક સિખ વિરોધી રમખાણો સૌથી વધુ પીડિત દિલ્હીમાં જ છે. દિલ્હીમાં સિખ વિરોધી રમખાણોમાં 2.733 લોકો માર્યા ગયા હતા. આ પ્રક્રિયામાં 3163 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયેલ લોકોમાં ફક્ત 442ને અપરાધ માટે દોષી સાબિત કરાયા હતા.  સિખ વિરોધી રમખાણોને લઈને કોંગ્રેસ હંમેશા જ સિખ સમુદાયના નિશાને પર રહી છે. પુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિ6હે પણ આ રમખાણો માટે માફી માંગી હતી.  

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments