Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરીબોને 48 રૂપિયે કિલો તેલ અપાશે

Webdunia
ગુરુવાર, 14 જુલાઈ 2016 (16:44 IST)
કાળી મોંઘવારીએ હાલ માજા મુકી છે અને શાકભાજીથી લઈને જીવનજરુરી તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે બે ટંક જમવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે ત્યારે રાજ્ય સરકારે ગરીબ વર્ગના લોકોને રાહત આપતા બીપીએલ અને અત્યોંદય કાર્ડધારક પરિવારોને ૪૮ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાદ્ય તેલ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી રાજ્યમાં તેલ સહિત વિવિધ ચીજવસ્તુઓના ભાવ અંકુશમાં ન આવે ત્યાં સુધી આ દરે બીપીએલ કાર્ડધારકોને ૪૮ રૂપિયા પ્રતિ કિલોના દરે ખાદ્ય તેલ આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યના ૩૩ લાખ લોકોને મળશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે સિંગતેલ ઉપરાંત કપાસિયા તેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM Modi-Spain PM Pedro in Vadodara Live : રોડ-શો જોવા સવારથી લોકોની ભીડ, વડોદરા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ – પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનું લક્ષ્ય

દિવાળી પહેલા હૈદરાબાદમાં મોટી દુર્ઘટના! ફટાકડાની દુકાન, રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગભગ 8 કાર બળીને ખાખ થઈ ગઈ

Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત

આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરામાં એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

આગળનો લેખ
Show comments