એક દિવસ શંકર ભગવાન પોતાનુ ત્રિશુળ શોધી રહ્યા હતા. તેમણે પાર્વતીને પુછ્યુ - પ્રિયે.. તમે મારુ ત્રિશુળ જોયુ કે ?
પાર્વતી - અરે હા આજે એ આપણા ચિરંજીવ(ગણેશજી) લઈ ગયા છે.
શંકરજી - આજે લાડુના શોખીન ગણેશને ત્રિશુળની જરૂર કેમ પડી ?
પાર્વતી - એ તો કોઈએ આજે પ્રસાદમાં મેગી ધરાવી છે ને એટલે.. !!!