Festival Posters

લવ ટિપ્સ : લગ્ન પહેલા હદ પાર ન કરવાથી સંબંધો વધુ ટકે છે

Webdunia
P.R
લગ્ન પહેલા શારીરિક સંબંધ ન બાંધવાની સદીઓ જૂની માન્યતા કંઇ એમ જ નથી બનાવવામાં આવી. હવે સંશોધકોએ આ પરંપરા અત્યંત કારગર હોવાની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે લગ્ન સુધી શારીરિક સંબંધ બનાવવાનું ટાળતા યુવા જોડા ખુશ રહે છે અને તેમનો સંબંધ એમની સરખામણીએ વધુ ટકે છે જેઓ પહેલી મુલાકાતમાં આ હદ સુધી પહોંચી જાય છે.

પોતાની તરફના આ પહેલી અભ્યાસમાં કોરનેલ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું કે શરૂઆતમાં શારીરિત સંબંધ બનાવી લેવાથી સારા સંબંધો સાથે જોડાયેલા બાકીના તથ્યો પરથી ધ્યાન હટી જાય છે.

તેમાં એકબીજા પ્રત્યે વચનબદ્ધતા, ચિંતા, પરસ્પર સમજ અન અન્ય મૂલ્યો સામેલ છે.

' ધ ઇન્ડિપેન્ડેન્ટ'એ સંશોધકોના હવાલેથી કહ્યું કે લગ્ન પહેલા જાતીય સંબંધોમાં સંયમ જાળવવાથી સંબંધના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. સંશોધકોએ આ વિષે 600 કપલને તેમના સંબંધ વિષે વાત કરી. કપલને જાતીય જીવનની પૂછપરછ બાદ તેમના સંબંધો વિષે પૂછવામાં આવ્યું અને તેના આધાર પર આ અભ્યાસનું ઉપર પ્રમાણેનું તારણ તારવવામાં આવ્યું.
વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Crash: ચાંદીએ પહેલાના બધા રેકોર્ડ તોડી નાખ્યા, પહેલી વાર 2 લાખનો આંકડો પાર કર્યો.

Delhi Air Pollution : દિલ્હી-એનસીઆરની હવા વધુ ઝેરી બની, GRAP માં એક દિવસમાં બીજી વખત સુધારો, સ્ટેજ 4 લાગુ

ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર 20 વાહનો અથડાયા, પાંચના મોત, અનેક ઘાયલ

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર ગોળીબાર: અત્યાર સુધીમાં 10 લોકો માર્યા ગયા, 7 ઘાયલ

મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાની હાલત બદલાઈ ગઈ છે; નવા ફોટામાં તેનો જૂનો ચમક ગાયબ છે, અને તેની આંખોમાં દુખાવો દેખાય છે.

વધુ જુઓ..

ધર્મ

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

Show comments