Webdunia - Bharat's app for daily news and videos

Install App

હ્રદયરોગ અટકાવવા જાદુઇ ગોળી !

ભાષા
મંગળવાર, 31 માર્ચ 2009 (12:23 IST)
N.D

વિશેષજ્ઞોએ એક એવી જાદુઇ ગોળી તૈયાર કરી છે કે જેના સેવનથી સ્વસ્થ લોકોને હ્રદય રોગનો હુમલો થવાની આશંકા અંદાજે 50 ટકા સુધી ઘટી જાય છે. એક અધ્યનના અનુસાર આ જાદુઇ ગોળી હ્રદય રોગની આશંકાને અડધી કરી શકાય છે. શોધ મુજબ આ જાદુઇ ગોળીમાં ઓછી માત્રામાં એસ્પીરીન અને અન્ય દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે રક્તચાપ અને કોલેસ્ટ્રોલને ઓછો કરી હ્રદય રોગની આશંકાને ઘટાડે છે.

સંશોધન કર્તા ટીમનું નેતૃત્વ કરતા સલીમ યુસુફે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીની વાર્ષિક બેઠકમાં પત્રકારોને આ જાદુઇ ગોળી અંગે જણાવ્યું હતું કે, આ જાદુઇ ગોળીમાં હ્રદયરોગની આશંકા 60 ટકા અને હ્રદય રોગ હુમલાની આશંકા 50 ટકા ઓછી કરે છે. તેમણે કહ્યું કે, માત્ર એક ગોળી ખાવાથી હ્રદયરોગ સંબંધી ખતરો ઓછો કરવાની વાતથી લોકો ખુબ પ્રભાવિત છે. આ શોધ હ્રદયરોગના અટકાવમાં ક્રાંતિ લાવશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments