Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રભાકરણ મર્યો નથી - લિટ્ટે

ભાષા
શનિવાર, 23 મે 2009 (11:41 IST)
P.R
શ્રીલંકન દળો સાથેના સંઘર્ષમાં વેલુપિલ્લે પ્રભાકરણના માર્યા જવાના અહેવાલને અફવા તેમજ પોતાના મનની ઉપજ ગણાવતા લિટ્ટે આજે કહ્યું છે કે, લિટ્ટે પ્રમુખ જીવિત છે.

શ્રીલંકા સેના દ્વારા એક લાશને પ્રભાકરણની લાશ બતાવવામાં આવી રહી છે. આ અહેવાલને ખોટો ગણાવતાં લિટ્ટેએ પોતાના પ્રમુખ જીવિત હોવાનો દાવો કર્યો છે. લિટ્ટેની ગુપ્ત એજન્સીના આંતર રાષ્ટ્રીય સચિવાલયના પ્રમુખ અરિવાજખનના આધારે લિટ્ટે સમર્થક વેબસાઇટે કહ્યું છે કે, એમના નેતા હજું જીવિત છે. તેમણે કહ્યું કે, આ અફવા એટલા માટે ફેલાવવામાં આવે છે કે દુનિયાભરમાં રહેનારા તામિલ સમુદાય ભ્રમિત થાય અને ભયભીત થાય.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments