Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીના સાથે મંચ પર રહેશે માત્ર છ લોકો

Webdunia
સોમવાર, 25 મે 2015 (12:51 IST)
સરકારએ એક વર્ષના કાર્યકાલ પૂરા કરવાના ઉપલક્ષ્યમાં જનસંઘના નેતા રહ્યા દીન દયાલ ઉપાધ્યાયના ગૃહ જનપદમાં આજે થઈ રહી પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીની મહારૈલીમાં પીએમના સાથે મંચ પર રહેવાના સૌભાગ્ય છ લોકોને જ મળશે. રૈલીને સંબોધિત કરવા પીએમ મોદી દિલ્લીથી મથુરાના દીન દયાલ ધામના હેલીપેડ પર દિવસે 3.45 વાગ્યે ઉતરશે. એના પછી 3.55 વાગ્યે પંડિત દીન દયાલ ઉપાધ્યાય સ્મારક પર પહોંચીને તેની પ્રતિમા પર માલ્યાપર્ણ કરશે. તેના નગલાના ચેંદ્રભાનમાં 4.30 વાગ્યે રૈલીને સંબોધિત કરવાના કાર્યક્રમ છે. 
 
પીએમ મોદી સાંજે છ વાગ્યે મથુરાથી દિલ્હી વાપસી કરશે. આજે થતી રૈલીના મંચ પણ કાલ સાંજે તૈયાર થઈ ગયા. એના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે માત્ર સાત નેતાઓને જગ્યા મળશે.  એમાં સ્થાનીય સાંસદના રૂપે હેમામાલિની પણ છે. એનેઆ સાથે જ પ્રધાનમંત્રી કાર્યાલયથી જે સૂચી આવી છે , તેના મુજબ મંચ પર મોદીના  સાથે  ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી રાજયમંત્રી રામશંકર કેઠરિયા રહેશે. રેલી માઅટે મંચ થી લઈને પંડાલ સુધીની વ્યવસ્થા એસપીજીના હાથમાં છે. નિર્ધાઅરિત કાર્યક્ર્મના રીતે મોદી 3.45 વાગ્યે હેલિઇકોપટરથી દીનદયાલ ધામ પહુંચશે એના પછી એ દીનદયાલની સ્મારક પર પહુંચી એમની પ્રતિમામાં અમાલ્ર્પણ કરશે. એના પછી મોદી સભાસ્થળ પહોંચશે.  

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments