Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાક સરકાર આતંકવાદનો ખાત્મો કરવા સંકલ્પબધ્ધ

Webdunia
P.R
પાકિસ્તાનના પશ્ચિમોત્તર સીમાંત શહેરમાં ચાલી રહેલ આતંકવાદી હુમલા દરમિયાન એક ટોચના મંત્રીએ આ અશાંત ક્ષેત્રને આતંકવાદના પંજામાંથી બહાર કાઢવાના સરકારના સંકલ્પ અંગેની વાત કહી.

સંચાર મંત્રી અરબાબ આલમગીર ખાન ખલીલે કહ્યુ કે ગૌરવશાળી લોકોની આ ભૂમિ સદીઓ સુધી અમનની જમીન રહી છે. અમે રાષ્ટ્ર વિરોધી તત્વોના નાપાક મનસૂબાને નિષ્ફળ કરીશુ. પશ્ચિમોત્તર સીમાંત શહેરમાં થયેલ આતંકવાદી હુમલામાં ઘાયલ લોકોને મળવા તેમને ઘરે ગયેલ ખલીલે કહ્યુ કે સરકાર આ ઘટનાથી પીડિતોને દરેક મદદ પ્રકારની મદદ આપશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments