Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાળમાં વિમાન દુર્ઘટના, 13 ભારતીયો સહિત 15ના મોત

Webdunia
સોમવાર, 14 મે 2012 (14:36 IST)
P.R
ઉત્તરી નેપાળમાં એગ્નિ-એયરનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા છે. આ વિમાનમાં કુલ 21 લોકો સવાર હતા જેમાંથી 15 લોકોના મોત થયા છે, જેમાં 13 ભારતીય મુસાફરોનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વિમાન જોમ્સોમ એરપોર્ટ પર લેન્ડ કરવા જઇ રહ્યું હતું ત્યારે ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં સવાર 21 મુસાફરોમાંથી 16 મુસાફરો ભારતીય હતા.

દુર્ઘટનામાં 6 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હોવાની ખબર મળી છે. પોલીસ અને સૈન્યએ હાલ ઘટનાસ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments