Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેલમાંથી નહી છુટે આતંકી લખવી.. ભારતના વિરોધ પછી પાકિસ્તાને બીજા કેસમાં કરી ધરપકડ

Webdunia
શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (11:51 IST)
મુંબઈ હુમલાના આરોપી લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની આતંકવાદી જકી ઉર રહેમાન લખવી હવે જેલમાંથી નહી છૂટે. ગઈકાલે પાકિસ્તાનની આતંકવાદ નિરોધી કોર્ટે લખવીને જામીન આપી હતી. પણ લખવીની જામીન પર ભારતના વિરોધ પછી પાકિસ્તાનના લખવીની ફરીથી ધરપકડમાં લઈ લીધા છે. 
 
કાયદા વ્યવસ્થાની આડમાં લખવી પર શાંતિ ભંગ કરવાના આરોપમાં નવી ધારા લગાવવામાં આવી છે અને લખવીને જેલમાં જ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકાર તેમની જામીન વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવાનો પણ નિર્ણય કર્યો છે.  
  
26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈંડ જકીઉર રહેમાન લખવીને 5 લાખના જામિનખત પર પાકિસ્તાનમાં ગઈકાલે જામીન મળી ગઈ  હતી.  જકીઉરને જામીન મળવા પાછળ પાકિસ્તાન સરકારના વકીલના કોર્ટમાં સમય પર ન પહોંચી શકવુ માનવામાં આવી રહ્યુ છે. જેને કારણે લખવીને જામીન આપવામાં આવી હતી. 
 
લખવીને મળેલ જામીન પર ભારતના ગૃહ મંત્રી રાજનાથ સિંહે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમનુ કહેવુ હતુ કે યોગ્ય રીતે પેરવી ન કરવાથી તેને છોડી દીધો છે. રાજનાથ સિંહે કહ્યુ કે તે ઈચ્છે છે કે પાકિસ્તાન આ જામીન પર હાઈકોર્ટમાં ચેલેંજ કરે. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments