Webdunia - Bharat's app for daily news and videos

Install App

જુની કેબિનેટમાં કોનો કોનો દાવ થઈ ગયો, નાણાં પ્રધાન સૌરભ પટેલને કેન્દ્રમાં સ્થાન મળવાની શક્યતાઓ

Webdunia
રવિવાર, 7 ઑગસ્ટ 2016 (15:59 IST)
નવા કેબિનેટમાં આ લોકોના પત્તા કપાયા છે. આનંદીબેનના મંત્રીમંડળમાં 23 સભ્યો હતા, જેમાંથી વિજય રૂપાણીની કેબિનેટમાં 9ને પડતા મૂકવામાં આવ્યા છે. જ્યારે 14 નામને યથાવત રાખવામાં આવ્યા છે.  જેમાં જોઈએ તો સૌરભ પટેલ- ઉર્જા મંત્રી, નાણામંત્રી ,છત્રસિંહ મોરી, ધારાસભ્ય જંબુસર, ખાદ્યાન્ન અને નાગરિક પૂર્વઠા મંત્રી,રજની પટેલ ગૃહમંત્રી, કાંતિ ગામીત- આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી,ગોવિંદ પટેલ,રમણલાલ વોરા – સામાજિકત અધિકારીતા મંત્રી,મંગુભાઈ પટેલ- વન પર્યાવરણ અને આદિજાતિ વિકાસ મંત્રી,તારાચંદ છેડા,વસુબેન ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીનું પદ કપાયું છે. સુત્રો એવું કહે છે કે નાણાં પ્રધાન સૌરભ પટેલ પણ કેબિનેટમાં ગુડવિલ ધરાવતાં હતાં પણ તેમને કાપીને હવે કેન્દ્રમાં બેસાડવામાં આવે તેવી શક્યતાઓ છે. તેમનું પદ કપાયું હશે એનો મતલબ એવો છે કે નરેન્દ્ર મોદી તેમને પોતાની પાસે રાખવા માંગતાં હશે કારણ કે લોકસભાની ચૂંટણીમાં તેમણે સારી કામગીરી બજાવી હતી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments