Webdunia - Bharat's app for daily news and videos

Install App

એલટીટીઇ પ્રતિ કોઇ હમદર્દી નથી - પ્રણવ

વેબ દુનિયા
મંગળવાર, 27 જાન્યુઆરી 2009 (16:44 IST)
PIB

ભારત આતંકવાદ વિરૂધ્ધ લડવા માટે મક્કમ છે અને દરેક આતંકવાદી સંગઠનો પ્રતિ ભારતનો વિરોધ છે એવો હુંકાર કરી વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આતંકવાદી પ્રવૃત્તિ કરતા એલટીટીએ પ્રતિ ભારતને કોઇ હમદર્દી નથી.

બે દિવસની શ્રીલંકા મુલાકાતે જઇ રહેલા પ્રણવ મુખરજીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, આતંદવાદી પ્રવૃતિ કરતા તમામ સંગઠનો સામે વિરોધ છે. અને શ્રીલંકામાં થઇ રહેલી આ પ્રવૃત્તિ અંગે રાષ્ટ્રપતિ મહીન્દા રાજપક્સા સહિત નેતાઓ સાથે વાર્તાલાપ કરાશે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments