Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે મનમોહન સિંહનો જન્મદિવસ

ભાષા
શનિવાર, 26 સપ્ટેમ્બર 2009 (11:17 IST)
PIB
પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે 77 વર્ષના થઈ ગયા. આ પ્રસંગે તેમને સેવાની તક આપવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યુ કે - તેઓ જનતાના આ કર્જને કદી નહી ચૂકવી શકે.

મનમોહને અહી ત્રીજુ જી-20 શિખર સંમેલન પૂરૂ થયા પછી એક પત્રકાર પરિષદમાં કહ્યુ કે હુ ભારતના લોકોનો આભારી છુ કે તેમણે મને પોતાની સેવા કરવાની તક આપી. હુ પહેલા પાંચ વર્ષ પૂરા કર્યા. ફરીથી તેમણે મને તક આપી અને તેમણે મારી પર ફરીથી વિશ્વાસ બતાવ્યો. મને લાગે છે કે આ એક પ્રકારનુ કર્જ છે. જેની ચુકવણી હું કદી નહી કરી શકુ. મનમોહનનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબના ગાહમાં થયો હતો, જે હવે પાકિસ્તાનનો ચક્રવાલ જિલ્લો છે.

તેમણે કહ્યુ હુ જીવનપર્યંત દેશવાસીઓની સેવા કરીને જ આ કર્જની ચુકવણી કરવાનો પ્રયત્ન કરી શકુ છુ.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments