Webdunia - Bharat's app for daily news and videos

Install App

WHOએ માન્યુ, દુનિયામાં આવી ચુકી છે કોરોનાની ત્રીજી લહેર, ડેલ્ટા વાયરસને બતાવ્યો ખતરનાક

Webdunia
ગુરુવાર, 15 જુલાઈ 2021 (20:01 IST)
ભારતમાં ભલે જ કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકાઓ જાહેર કરવામાં આવી રહી છે, પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનુ કહેવુ છે કે ત્રીજી લહેર આવી ચુકી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મુખિયા ટેડ્રોસ અઘાનોમ ગેબ્રેયેસસએ બુધવારે કહ્યુ કે કોરોના સંક્રમણની ત્રીજી લહેર પોતાના શરૂઆતી તબક્કામાં છે. દુનિયાભરમાં કોરોના કેસ અને મોતના આંકડા એકવાર ફરીથી વધવાને લઈને ચેતાવણી રજુ કરતા તેમણે આ વાત કરી. ટેડ્રોસે કહ્યુ, દુર્ભાગ્યથી અમે કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પ્રારંભિક ગાળામાં છીએ.  દુનિયામાં કોરોના સંકટનો સામનો કરવા માટે બનાવેલ ઈમરજેંસી કમિટીને સંબોધિત કરતા WHOના મુખિયાએ આ વાત કરી. 
 
તેમણે કહ્યુ કે એકવાર ફરીથી દુનિયાભરમાં કોરોના કેસમાં ફાયદો થતો દેખાય રહ્યો છે. ટેડ્રોસે કહ્યુ કે ગયા અઠવાડિયે સતત આવુ ચોથુ અઠવાડિયુ હતુ. જ્યારે કોરોના કેસમાં કમી જોવા મળી હતી. પણ હવે વધારો શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત મોતનો આંકડો પણ સતત 10 અઠવાડિયાના ઘટાડા પછી વધતો દેખાય રહ્યો છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફે પણ વધતા કેસોનુ કારણ સોશિયલ ડિસ્ટેસિંગ, માસ્ક પહેરવાના નિયમોનુ પાલન ન થવુ બતાવ્યુ છે.  ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ભારતમાં નવા કેસોનો આંકડો 40000 ને પાર પહોચી ગયો છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments