Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાર્જિલિંગમાં હિંસા ભડકી, 3ના મોત, હિંસાનો 25મો દિવસ

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2017 (12:36 IST)
દાર્જિલિંગમાં અલગ ગોરખાલેન્ડની માગણી સાથે 25મા દિવસે પણ બંધ યથાવત્ છે. દાર્જિલિંગમાં કહેવાતાં પોલીસ ફાયરિંગમાં વધુ ત્રણ લોકોનાં મોત થતાં ફરીથી હિંસા ભડકી હતી. દાર્જિલિંગથી 15 કિમી દુર સોનાડામાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ફરી એકવાર હિંસા ભડ઼કી છે. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે.
 
દાર્જિલિંગમાં છેલ્લા ૨૪ દિવસથી બજારો અને દુકાનો બંધ રહ્યાં છે. એક મહિનાથી ચાલી રહેલા આ આંદોલનમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. પોલીસનાં વાહનમાં તોડફોડ કરીને આગ લગાડાઈ હતી.  
 
દાર્જિલિંગમાં ફરજિયાતપણે બિહારી ભાષાનો અમલ કરવાના મામલે સરકાર અને ગોરખા મુક્તિ મોરચા વચ્ચે મતભેદો સર્જાયા હતા અને તે પછી અલગ ગોરખાલેન્ડની 
માગ પ્રબળ બની હતી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments