Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુર્કીની રાજધાની અંકારામાં આતંકી હુમલો, રેલવે સ્ટેશન પાસે બે બ્લાસ્ટ 20ના મોત

Webdunia
શનિવાર, 10 ઑક્ટોબર 2015 (14:35 IST)
તુર્કીની રાજધાની અંકારા શનિવારે એક પછી એક બે બ્લાસ્ટથી ધ્રુજી ઉઠી. ધમાકો શહેરના મુખ્ય રેલવે સ્ટેશન પર થયો. ધમાકામાં 20થી વધુ લોકો માર્યા જવાના સમાચાર છે.   પ્રત્યક્ષદર્શીઓ મુજબ ધમાકો એટલો જોરદાર હતો કે આસપાસની બિલ્ડિંગ હલી ગઈ. તુર્કી સરકારે આ આતંકી હુમલો બતાવ્યો છે. 
 
ધમાકામાં 35 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. ધમાકો શાંતિ માર્ચ દરમિયાન થયો. આ શાંતિ માર્ચ કુર્દિશ વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલ સંઘર્ષના વિરોધમાં કરવામાં આવ્યો હતો. હાલ કોઈપણ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. મરનારાઓની સંખ્યા વધવાની આશંકા છે. શરૂઆતની તપાસ પછી આને આત્મઘાતી હુમલો બતાવવામાં આવી રહ્યો છે. 
 
તુર્કીએ તાજેતરમાં જ વલણ બદલ્યુ 
 
આ ધમાકો એવા સમયે થયો જ્યારે તુર્કીએ તાજેતરમાં જ આતંકી સંગઠન આઈએસ વિરુદ્ધ પોતાનુ વલણ બદલ્યુ હતુ. તુર્કીએ અમેરિકાને આઈએસ વિરુદ્ધ હુમલા માટે પોતાના એયરબેસનો ઉપયોગ કરવાની મંજુરી આપી હતી. 
 
આવતા મહિને જ તુર્કી જવાના છી મોદી 
 
પીએમ મોદી આવતા મહિને જી-20 સંમેલનમાં ભાગ લેવા તુર્કી જવાના છે. ત્યા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ઉપરાંત આતંકવાદ પર પણ વાત થવી નક્કી છે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments