Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે આતંકવાદીઓએ પાક પીએમ અને અન્ય નેતાઓનાના બાળકોને મારવાની ધમકી આપી

Webdunia
શનિવાર, 20 ડિસેમ્બર 2014 (12:12 IST)
પાકિસ્તાનના પેશાવરમાં સેના દ્વારા સંચાલિત એક શાળા પર તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓએ 132 વિદ્યાર્થીઓ સહિત 141 લોકોને માર્યા પછી પીએમ નવાજ શરીફને ચેતાવણી આપી છે કે જો તેઓ આતંકવાદીઓએન ફાંસી આપવાના નિર્ણય પર કાયમ રહ્યા તો તેમના પરિવાર સહિત બીજા નેતાઓ અને સૈન્ય અધિકારીઓના બાળકોને પણ મારી નાખવામાં આવશે. 
 
પાકિસ્તાની અધિકારીઓને  આ ધમકી એક લેટર દ્વારા શુક્રવારે સાંજે મળી. આ લેટર મોહમ્મદ ખરસાનીની તરફથી મોકલવામાં આવ્યો હતો. જેને તહરીક-એ-તાલિબાન પ્રમુખ મુલ્લા ફજલુલ્લાના ટોપ કમાંડર માનવામાં આવે છે. આ લેટરમાં લખવામાં આવ્યુ છે કે જો જેલમાં બંધ કોઈપણ આતંકીને ફાંસી થાય છે તો સેનાના જનરલો અને નેતાઓના ઘરોમાં ખૂબ જ શોક મનાવવામાં આવશે. હવે પાકિસ્તાન સરકાર એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ લેટર અસલી છે કે નકલી  ? 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments