Webdunia - Bharat's app for daily news and videos

Install App

તાલિબાની હુકૂમત - પંજશીરમાં સામાન્ય નાગરિકોનુ લોહી વહાવી રહ્યુ છે તાલિબાન, અત્યાર સુધી 20 લોકોની હત્યા

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (12:41 IST)
અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં તાલિબાનની રેજિસ્ટેંસ ફોર્સ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે તાલિબાને દાવો કરી ચુક્યુ છે કે તેણે પંજશીર જીતી લીધું છે. બીજી બાજુ રેજિસ્ટેંસ ફોર્સનું કહેવું છે કે 60% થી વધુ પંજશીર હજુ પણ  તેમની પાસે જ છે. આ દરમિયાન બીબીસીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન હવે પંજશીરમાં નાગરિકોનું લોહી વહાવી રહ્યુ છે અને અત્યાર સુધીમાં 20 લોકોની હત્યા થઈ છે.
 
 
બે દિવસ પહેલા પણ પંજશીરનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તાલિબાનીઓ એક યુવકને તેના ઘરમાંથી બહાર કાઢીને રસ્તા પર તેના પર ગોળીઓ વરસાવતા જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાનના એક ન્યૂઝ પોર્ટલ અનુસાર તાલિબાને કહ્યું હતું કે યુવક પંજશીરના નોર્ધર્ન એલાયંસની સેનામાં સામેલ હતો. જો કે, મૃતકનો અન્ય એક સાથી તાલિબાનને તેનુ ID બતાવતો રહ્યા, પરંતુ તેઓ માન્યા નહી અને તેનો જીવ લઈ લીધો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments