Webdunia - Bharat's app for daily news and videos

Install App

રશિયામાં ક્રેશ થયુ પ્લેન 16 લોકોની મોત અને 7 ઈજાગ્રસ્ત

Webdunia
રવિવાર, 10 ઑક્ટોબર 2021 (15:19 IST)
રશિયાના તાતરસ્તાન વિસ્તારમાં એક રશિયાઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જેમાં 16 લોકોની મોત થઈ અને 7 ઈજાગ્રસ્ત થઈ ગયા. પેરાશુટ જંપર્સને લઈને જઈ રહેલું એક વિમાનને અક્સ્માત નડતા તે જમીન પર તૂટી પડ્યું હતું તેમાં 16 લોકોના મોત થયાની ખબર છે.
 
રશિયાના ઈમરજન્સી મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર Let L-410 Turbolet નામનું વિમાન કુલ 23 લોકોને લઈને તેના ગંતવ્ય સ્થાન ભણી ઉપડ્યું હતું. વિમાન જ્યારે ઊંચાઈ પર હતું ત્યારે કોઈ કારણસર તેનું એન્જિન બંધ થઈ ગયું હતું. એન્જિન બંધ થવાન કારણે વિમાન ગોથા ખાવા લાગ્યું હતું અને આખરે તે ઘણી ઊંચાઈએથી જમીન પર તૂટી પડ્યું હતું તેમાં કુલ 23 લોકો સવાર હતા 16 પેરાશુટ જંપર્સના મોત થયા છે જ્યારે સાત લોકોને કાટમાળમાં જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments