Webdunia - Bharat's app for daily news and videos

Install App

મ્યાંમારમાં મોદી LIVE: બહાદુર શાહ જફરની દરગાહ પર જશે પીએમ

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (10:35 IST)
મ્યાંમાર પ્રવાસના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહેરમાં આવેલ બૌદ્ધ ધર્મના સૌથી પ્રાચીન સ્તૂપોમાં એક શ્વેદાગોન પગોડામાં દર્શન કરવા પહોંચ્યા. પીએમ મોદીએ અહી પ્રાર્થના પણ કરી. ત્યારબાદ મોદી મુગલ બાદશાહ બહાદુર શાહ જફરની દરગાહ  પર પણ જશે. પછી મોદી ત્યાના જાણીતા બગીચા શહેર અને યંગૂનની પણ મુલાકાત લેશે અને યંગૂનમાં આવેલ કાલી મંદિરમાં પૂજા કરશે અને ત્યારબાદ તેઓ ભારત માટે રવાના થશે. 
 
ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ જ્યારે 2012માં આ સાઉથ ઈસ્ટ એશિયાઈ દેશની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ આ દરગાહ  પર ગયા હતા. શાહની કબરને ભારત લાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. બહાદુર શાહનુ મોત વર્ષ 1862માં 89 વર્ષની વયે થયુ હતુ અને તેમને બ્રિટિશ શાસને મ્યાંમારના સૌથી મોટા શહેર યંગૂનમાં જ દફનાવી દીધા. જફરે 1857ની ક્રાંતિ પછી પોતાના અંતિમ સમય મ્યાંમારમા જ રહીને વિતાવ્યો હતો.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments