Webdunia - Bharat's app for daily news and videos

Install App

BRICS દેશોની બેઠકમાં બોલ્યા PM મોદી - આતંકવાદ આખી દુનિયા માટે ખતરો, તેને રોકવુ જરૂરી

Webdunia
શુક્રવાર, 28 જૂન 2019 (11:02 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ એકજૂટ અને મજબૂત લડાઈનુ આહવાન કરતા આતંકવાદના નાણાકીય પોષણ સાથે આ ખતરાનો સામનો કરવા માટે વૈશ્વિક બેઠકના પોતાના નવા વિચાર પર જોર આપ્યુ છે. મોદીએ મોદીએ શુક્રવારે જી-20 શિખર સંમેલનથી અલગ બ્રિક્સ (બ્રાઝીલ-રૂસ-ભારત-ચીન-દક્ષિણ આફ્રિકા)નેતાઓન ઈ અનૌપચારિક બેઠકને સંબોધિત કરતા કહ્યુ કે આતંકવાદ બધી માનવતા માટે સૌથી મોટો ખતરો છે. તેમણે કહ્યુ કે આતંકવાદ ફક્ત નિર્દોષ લોકો નો જ જીવ નથી લેતો પણ તે આર્થિક પ્રગતિને પણ અવરોધે છે 
 
પ્રધાનમંત્રીએ સલાહ આપી કે આતંકવાદ અને નસ્લવાદ (જાતિવાદ)ના વૈશ્વિક ખતરા સામે લડવા માટે બધા પગલા ઉઠાવવા જોઈએ. તેમણે કહ્ય, "તાજેતરમાં જ મે આતંકવાદના વિવિધ મુદ્દા પર ચર્ચા માટે એક વૈશ્વિક સંમેલનનુ આહ્વાન કર્યુ છે.  આતંકવાદી ખતરા વિરુદ્ધ લડાઈ દુનિયાની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક બની જવી જોઈએ.  હુ તેના પર બ્રાઝીલની ભૂમિકાની પ્રશંસા કરુ છુ. એસસીઓ શિખર સંમેલન માટ કિંર્ગીજસ્તાન અને માલદીવ અને શ્રીલંકાની પોતાની તાજી યાત્રાઓ દરમિયાન મોદીએ આતંકવાદ સામે લડવાની પુરજોર વકાલત કરી હતી.  સાથે જ તેમણે આતંકવાદ વિરુદ્ધ એક વૈશ્વિક સંમેલનના આયોજનની સલાહ આપી હતી. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments