Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારિયા રેસ્સા અને દિમિત્રી મુરાતોવને વર્ષ 2021નુ નોબેલ શાંતિ પુરસ્કાર

Webdunia
શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (18:34 IST)
ફિલિપાઈન્સની પત્રકાર મારિયા રેસા અને રશિયન પત્રકાર દિમિત્રી મુરાતોવને 2021 નો નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે તેમના સંઘર્ષ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નોર્વેજીયન નોબેલ કમિટીના ચેરમેન બેરીટ રીસ-એન્ડરસને શુક્રવારે વિજેતાઓની જાહેરાત કરી હતી.
 
વિજેતાની પસંદગી કરનારા નોર્વેજીયન સમિતિએ કહ્યું કે બંને પત્રકારોએ ફિલિપાઇન્સ અને રશિયામાં 'અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા' માટે પૂર્ણ ઉત્સાહ અને બહાદુરીથી લડાઈ લડી; 
 
સમિતિએ કહ્યુ કે "સ્વતંત્ર, નિષ્પક્ષ અને તથ્ય આધારિત પત્રકારિકા સત્તાના દુરુપયોગ, જૂઠ્ઠાણા અને યુદ્ધથી બચાવવાનુ કામ કરે છે." અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા વિના, રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો અને નિરસ્ત્રીકરણને પ્રોત્સાહન આપવું અત્યંત મુશ્કેલ રહેશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments