Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યૂસૂફજઈએ કર્યા લગ્ન, જુઓ Photos

Webdunia
બુધવાર, 10 નવેમ્બર 2021 (16:50 IST)
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યૂસુફજઈ બર્મિધમમાં એક નાનકડા સમારંભ દરમિયાન લગ્ન કરી લીધા છે. મલાલાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસ્વીરો પોસ્ટ કરતા આ વાતની માહિતી આપી છે. તસ્વીરો પોસ્ટ કરતા મલાલાએ લખ્યુ તેમણે ઘરમાં જ લગ્ન કર્યા અને તે આગળના જીવન માટે ઉત્સાહિત છે. 
 
મલાલાએ ટ્વિટર પર લખ્યું, "આજે મારા જીવનનો ખૂબ જ ખાસ દિવસ છે, અસર અને મેં લગ્ન કર્યા છે. અમે અમારા પરિવાર સાથે બર્મિધમમાં ઘરમાં જ નિકાહ સમારોહ પૂર્ણ કર્યો.  અમને તમારા આશીર્વાદની જરૂર છે. આગળની યાત્રામાં સાથે.ચાલવા માટે અમે ઉત્સાહિત છીએ. 
 
 
મલાલાને પાકિસ્તાની તાલિબાને છોકરીઓના શિક્ષણનો પ્રચાર કરવા બદલ ગોળી મારી દીધી હતી. 15 વર્ષની વયમાં 2022માં સ્કૂલ બસમાં મલાલાના માથા પર ગોળી મારવામાં આવી હતી. વિદેશમાં મહિનાઓ સુધી ચાલેલી સારવાર બાદ તે ઠીક થઈ હત ઈ અને મૈ મલાલા હૂ નામનો એક સંસ્મરણ લેખ લખ્યા બાદ દુનિયામાં ફેમસ થઈ ગઈ હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ