Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવતા મહિને 3 દિવસના પ્રવાસ પર આવશે નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ

Webdunia
સોમવાર, 22 ઑગસ્ટ 2016 (11:27 IST)
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમળ દહલ પ્રચંડ 15 સપ્ટેમ્બરના રોજ ભારતની ત્રણ દિવસીય અધિકારિક યાત્રા પર રવાના થશે. પ્રધાનમંત્રી બન્યા પછી તેમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે.  ઉચ્ચપદસ્થ સૂત્રોએ રવિવારે પ્રચંડની યાત્રાની પુષ્ટિ કરી. જો કે હાલ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલા જ તેમને મળવા આવેલ ઉપપ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી બિમલેન્દ્ર નિધિ દ્વારા પ્રચંડને ભારત પ્રવાસનુ આમંત્રણ આપ્યુ હતુ. 
 
મોદીએ પ્રચંડના નેતૃત્વમાં નેપાળની નવી સકરારને શુભેચ્છાઓ પણ આપી. નિધિએ મોદીને નેપાળના તાજા ઘટનાક્રમ પર માહિતી આપી. દૂતાવાસના સૂત્રો મુજબ પ્રચંડના વિશેષ દૂતના રૂપમાં ભારત યાત્રા પર ગયેલ નિધિએ યાત્રા વિશે ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments