Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેલમાં બંધ નરગિસ મોહંમદીને નોબેલ પુરસ્કાર

Webdunia
શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (17:37 IST)
ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામે સંઘર્ષ કરવા માટે જેલમાં બંધ કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને બોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે.
 
Nobel Peace Prize Winners: ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામે સંઘર્ષ કરવા માટે જેલમાં બંધ કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને બોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે.   સરકારે તેમને 31 વર્ષની જેલ અને 154 ચાબુક ફટકારેલી ઈરાની મહિલા પત્રકાર નરગિસ મોહંમદીને 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 51 વર્ષની નરગિસ આજે પણ  ઈરાનની જેલમા બંધ છે. ઈરાને સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં તેની ધરપકડ કરી છે.
 
 
 જેલમાં બંધ ઇરાનની માનવાધિકાર કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

આગળનો લેખ
Show comments