Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધ સિડની ડાયલોગમાં મોદીનું સંબોધન

Webdunia
ગુરુવાર, 18 નવેમ્બર 2021 (11:18 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ સિડની ડાયલોગમાં સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું, ભારતની ડિજિટલ ક્રાંતિના મૂળ લોકતંત્રમાં છે. આજે દેશના 600 ગામડા બ્રોડબેન્ડથી જોડાયેલા છે. દેશમાં ડિજિટલ ટેકનોલોજીથી લોકોની જિંદગી બદલાઈ રહી છે.
 
પીએમ મોદીએ કહ્યું, તમે મને સિડની ડાયલોગમાં સંબોધન માટે આમંત્રિત કર્યો તે ભારતના લોકો માટે સન્માનની વાત છે. હું તેને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને ઉભરતી ડિજિટલ દુનિયામાં ભારતની કેન્દ્રીય ભૂમિકાની માન્યતાના રૂપમાં જોઉ છું. 

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments