Webdunia - Bharat's app for daily news and videos

Install App

hardeep singh nijjer- ખાલિસ્તાની આંતકીની કેનેડામાં હત્યા

Webdunia
સોમવાર, 19 જૂન 2023 (13:16 IST)
Hardeep ને બે બંદૂકધારીઓએ ગોળી મારી. તે રાજ્યમાં આતંકવાદને પુનરુત્થાન સંબંધિત ઘણા કેસોમાં વોન્ટેડ. શીખ નેતા રિપુદમન સિંહની હત્યા પાછળ હરદીપ સિંહનો હાથ હોવાની આશંકા હતી.
 
કનાડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હરદીઓઅએ બે બંદૂકધારીઓએ ગોળી મારી તે રાજ્યમાં આતંકવાદને પુનરુત્થાન સંબંધિત ઘણા કેસોમાં વોન્ટેડ. શીખ નેતા રિપુદમન સિંહની હત્યા પાછળ હરદીપ સિંહનો હાથ હોવાની આશંકા હતી.
 
કનાડામાં ખાલિસ્તાની આતંકી હરદીપા સિંહા નિજ્જ્રની ગોળી મારીને હત્યા કરી નાખી છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું, જેમાં 40 અન્ય નિયુક્ત આતંકવાદીઓના નામ હતા. 2022 માં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું કારણ કે તેના પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. પુજારીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે આ રીતે એક ચપટી હળદરનું સેવન કરો, તમારા સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

5 મિનિટમાં ચેહરો ચમકાવશે આ 11 નેચરલ ઘરેલૂ ટીપ્સ

વધતા વજનથી શરમ અનુભવો છો? આ પાણીને તમારા આહારમાં કરો સામેલ, ચરબી થશે ગાયબ

Anti aging tips - 50 થી વધુ વયની સ્ત્રીઓ માટે સવારની ત્વચા સંભાળની રૂટિન

ક અક્ષર પરથી છોકરીઓના નામ

વધુ જુઓ..

નવીનતમ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

આગળનો લેખ
Show comments