Webdunia - Bharat's app for daily news and videos

Install App

hardeep singh nijjer- ખાલિસ્તાની આંતકીની કેનેડામાં હત્યા

Webdunia
સોમવાર, 19 જૂન 2023 (13:16 IST)
Hardeep ને બે બંદૂકધારીઓએ ગોળી મારી. તે રાજ્યમાં આતંકવાદને પુનરુત્થાન સંબંધિત ઘણા કેસોમાં વોન્ટેડ. શીખ નેતા રિપુદમન સિંહની હત્યા પાછળ હરદીપ સિંહનો હાથ હોવાની આશંકા હતી.
 
કનાડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હરદીઓઅએ બે બંદૂકધારીઓએ ગોળી મારી તે રાજ્યમાં આતંકવાદને પુનરુત્થાન સંબંધિત ઘણા કેસોમાં વોન્ટેડ. શીખ નેતા રિપુદમન સિંહની હત્યા પાછળ હરદીપ સિંહનો હાથ હોવાની આશંકા હતી.
 
કનાડામાં ખાલિસ્તાની આતંકી હરદીપા સિંહા નિજ્જ્રની ગોળી મારીને હત્યા કરી નાખી છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું, જેમાં 40 અન્ય નિયુક્ત આતંકવાદીઓના નામ હતા. 2022 માં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું કારણ કે તેના પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. પુજારીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments