Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાબુલ એયરપોર્ટનાની પાસે 7 ધમાકાથી, અત્યાર સુધી 72ની મોત

Webdunia
શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (09:22 IST)
અફગાનિસ્તાની રાજધાની કાબુલમાં ઘણા ધમાકા પછી સ્થિતિ બગડી રહી છે. ગુરૂવારે કાબુલ એયરપોર્ટ પર કુળ સાત બમ ધમાકામાં 12 અમેરિકી નૌસેનિકો સાથે અત્યાર સુધી 72 લોકોની મોત થઈ ગઈ છે. મરનારા બાકીના 60 લોકોના અફગાન નાગરિક થવાનો અંદાજો છે. તે સિવાય એક હોસ્પીટલમાં અન્ય 60 ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. બે અમેરિકી અધિકારીઓએ કહ્યુ કે અમેરિકી સેના 60 થી વધારે 
 
સૈનિક ઈજાગ્રસ્ત થયા છે અને તેની સંખ્યા વધી શકે છે. તેમજ રૂસના વિદેશ મંત્રાલયએ કહ્યુ કે એયરપોર્ટની પાસે બે આત્મઘાતી હુમલા અને બંદૂકધારીએ ભીડને નિશાનો બનાવીને હુમલો કર્યો છે. 
 
અફગાનિસ્તાની પર તાલિબાનના કબજા બાદ ભારત, અમેરિકા સહિત અનેક દેશમોટા સ્તર પર રેસક્યુ મિશન ચલાવી રહ્યા છે. અત્યાર સુધી અફગાનિસ્તાનથી હજારો નાગરિકોને સકુશળ બચાવવામાં આવી ચુક્યા 
 
છે. આ દરમિયાન ગુરૂવારે સાંજે કાબુલ એયરપોર્ટ પર બ્લાસ્ટ થયો છે. તેમા અનેક લોકોના મરવા અને ઘાયલ થવાની આશંકા બતાવાય રહી છે.
 
અમેરિકી સંરક્ષણ મંત્રાલયે પણ કાબુલ એરપોર્ટના ગેટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી છે. અમેરિકા રક્ષા મંત્રાલયના સચિવ જોન કિર્બીએ કહ્યું કે, કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો ધમાકો થયો છે. હજુ સુધી 
 
મરનારાઓની સંખ્યાની કોઈ ચોક્કસ માહિતી નથી મળી.
 
ગેટ પર બ્લાસ્ટ થયા બાદ સમગ્ર એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી રહ્યા છે. આના થોડા સમય પહેલા જ કાબુલ એરપોર્ટ પરથી 
 
ઉડાન ભર્યા બાદ ઇટાલિયન સૈન્ય વિમાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઇટાલિયન સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 
 
જોકે રાહત વાત એ હતી કે ફાયરિંગને લીધે વિમાન અને તેના પર બેસેલા લોકોને કોઈ નુકસાન થયું નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments