Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દેશમાં લગ્ન પછી ત્રણ દિવસ સુધી વર-વધુ શૌચ નહી જઈ શકતા

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2017 (13:57 IST)
અનેરી રીવાજમાં એક રીવાજ સામે આવ્યા છે . આમતો આ રીતેના વિશે સાંભળી તમે પણ હેરન થઈ જશો. આખેર કોઈ પણ માણ્સ વગર શૌચ કેટલા સમયે રહી શકે છે. વધારેથી વધારે એક દિવસ પણ ઈંડિનેશિયામાં એક સમુદાય નવા વરવધુ પૂરા ત્રણ દિવસ સુધી શૌચાલય નહી જવા દેતા. ચોકાઈ ગયા ન!!! 
ઈંડોનેશિયામાં ટીંડાંગ નામનો એક સમુદાત છે જ્યાં આ અજીબગરીબ રીતિ રિવાજ અજમાવાય છે. અહીં વરવધુને લગ્નના ત્રણ દિવસ સુધી શૌચ (સંડાસ) નહી જવા દેતા અહીંના લોકોનો માનવું છે કે જો લગ્નના ત્રણ દિવસ સુધી દૂલ્હા દુલ્હન ઘરના સંડાસનો પ્રયોગ કરશે તો તેમની કિસ્મતને બુરી નજર લાગશે હોઈ શકે કે તેમના લગ્ન વધારે દિવસ સુધી ન ટકે અને કોઈ ન કોઈ અનહોની કે કોઈની મૌત થઈ જાય. 
 
આ જ કારણ છે કે યુગ્લ લગ્નના ત્રણ દિવસ સુધી ઓછામાં ઓછું ભોજન કરે છે. ત્રીજા દિ વસે આ રિવાજ પૂરા થયા પછી બન્ને નહાવે છે અને તેમની જીવનની શરૂઆત કરે છે. એવા બીજા પણ ઘણા રિવાજ છે. જેમ કે વર તેમની વધુ માટે ગીત નહી ગાય. તે એને જોઈ ન શકે, વધુ સગાઈ પછી ઘરથી નિકળવાની રજા નહી હોય અને જો વર મંડપમાં મોડેથી પહોંચે તો તેને દંડ આપવું પડશે. 
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments