Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતે તુર્કીમાં રાહતસામગ્રી લઈને મોકલ્યું સાતમું માલવાહક વિમાન

Webdunia
રવિવાર, 12 ફેબ્રુઆરી 2023 (15:41 IST)
ભારતે ભૂકંપથી ભયંકર રીતે પ્રભાવિત તુર્કીમાં રાહતસામગ્રી સાથેનું વધુ એક માલવાહક વિમાન રવાના કર્યું છે.
 
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટર પર લખ્યું કે "ઑપરેશન દોસ્તની સાતમી ઉડાન રાહતસામગ્રી લઈને તુર્કીના અદાના ઍરપૉર્ટ પહોંચી છે. તેમાં પેશેન્ટ મૉનિટર, ઈસીજી, સિરિંજ પંપ જેવાં મેડિકલ ઉપકરણ અને આપદા રાહતસામગ્રી છે."
 
તેમણે એમ પણ કહ્યું કે તેમાં ભારતમાંથી ગયેલા રાહત અને બચાવકર્મીઓ માટે પણ સામાન મોકલ્યો છે.
 
 

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments