Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીલંકામાં એપ્રિલ સુધી ખત્મ થઈ જશે પેટ્રોલ -ડીઝલ ભારતની મોકલેલ મદદ પણ ઓછી પડી રહી

Webdunia
શુક્રવાર, 8 એપ્રિલ 2022 (13:26 IST)
શ્રીલંકામાં આર્થિક કટૉકટીની વચ્ચે સ્થિતિ વણસી ગઈ છે કે બીજા દેશની મદદ પણ ઓછી પડતી જોવાઈ રહી છે. સમાચાર છે કે શ્રીલંકામાં આ મહીનાના આખરે સુધી ડીઝલની પણ કમી થઈ શકે છે. સાથે ક ઈંધણ ખરીદવા માટે ભારતની તરફથી મોકલેલ 500 મિલિયન ડૉલરની ક્રેડિટ લાઈન પણ ખત્મ થવા પર જ છે. 
 
ભારતએ શ્રીલંકાને ઈધણની ખરીદી માટે ફેબ્રુઆરીમાં 500 મિલિયન ડોલરની ક્રેડીટ લાઈનનો વિસ્તાર કર્યો હતો. વર્ષ 1948માં બ્રિટેનથી આઝાદી મળ્યા પછી શ્રીલંકા સૌથી ખરાબ રીતે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યિ છે. ગૈસ, ખાવાની અને જરૂરિયાતની વસ્તુઓના કારણે નાગરિક ખૂબ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments