Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર, શાંતિ વાર્તા ફરી શરૂ કરવાની વાત કરી

Webdunia
ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (15:39 IST)
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને ભારત અને પાક વચ્ચે ફરી શાંતિ વાર્તા શરૂ કરવા માટે કહ્યુ છે. તેમા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા ઉપરાંત બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાનો આગ્રહ પણ કર્યો છે. ઈમરાને આ પત્ર 14 સપ્ટેમ્બરના રોજ લખ્યો. 
 
આતંક પર વાત કરવા માટે પાક્ તૈયાર 
 
ઈમરાને લખ્યુ, પાકિસ્તાન આતંકવાદ પર વાતચીત કરવા માટે તૈયાર છે. બંને દેશોના આગળ વધવાન રસ્તો સકારાત્મક વાતચીતથી ખુલશે.  પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીએ પણ બંને દેશોના દ્વીપક્ષીય સંબંધોમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે યોગદાન આપ્યુ હતુ. 
 
ઈમરાનનો પત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે ઠોસ સંબંધ ફરી શરૂ કરવા માટે પ્રથમ ઔપચારિક પ્રસ્તાવ પણ છે. ઈમરાને પત્રમાં લખ્યુ - યૂએનજીએમાં બંને દેશોઅના વિદેશ મંત્રીઓની મુલાકાત આગળનો રસ્તો ખુલશે. 
 
 
સૂત્રો મુજબ ઈમરાને પોતાના પત્રમાં ડિસેમ્બર 2015ની દ્વિપક્ષીય વાર્તાની પ્રકિયા ફરી શરૂ કરવાનો આગ્રહ  કર્યો. પઠાનકોટ એયરબેસ પર આતંકી હુમલા પછી આ વાતચીત સ્થગિત કરવામાં આવી હતી. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments