Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hassan Nasrallah died- ઇઝરાયલી હુમલામાં હસન નસરલ્લાહનું મૃત્યુ

Webdunia
રવિવાર, 29 સપ્ટેમ્બર 2024 (17:17 IST)
Hassan Nasrallah, Israel
Hassan Nasrallah killed- હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહના મોત પછી ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ નિવેદન આપ્યું છે. ન્યૂયૉર્કમાં સંયુકત રાષ્ટ્રની મહાસભામાં હાજરી આપ્યા પછી તેઓ ઇઝરાયલ પાછા ફર્યા હતા.
 
તેમણે હસન નસરલ્લાહના મૃત્યુની ઘટનાને ‘ઐતિહાસિક વળાંક’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “તેઓ અસંખ્ય ઇઝરાયલી અને કેટલાય વિદેશી નાગરિકોનાં મોત માટે જવાબદાર છે. ઇઝરાયલે તેમની સાથે ‘હિસાબ બરાબર’ કરી નાખ્યો છે.”
 
નેતન્યાહૂએ કહ્યું હતું કે, “ઇઝરાયલ પોતાના દુશ્મનો પર હુમલા ચાલુ જ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે નસરલ્લાહને નિશાન બનાવવાનું તેમણે જ કહ્યું હતું.”
 
તેમણે કહ્યું કે, “નસરલ્લાહનું મોત એ ઇઝરાયલના લક્ષ્યાંક પાર પાડવા માટે ‘સૌથી અગત્યની શરત’ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નસરાલ્લાહના મૃત્યુ પછી આગળ શું? જાણો બાઇડને શુ કહ્યું

Sarv Pitru amavasya 2023- સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આ 10 સરળ ઉપાયથી પિતૃ દોષનો પ્રભાવ ઓછુ થાય છે

Hassan Nasrallah died- ઇઝરાયલી હુમલામાં હસન નસરલ્લાહનું મૃત્યુ

S.Jaishankar On Pakistan- વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફનો ડર વધાર્યો

Nepal Flood- નેપાળમાં પૂરના કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 112 લોકોના મોત,

આગળનો લેખ
Show comments