Webdunia - Bharat's app for daily news and videos

Install App

બર્લિનમાં આતંકી હુમલો, ભરબજારમાં ઘુસ્યુ ટ્રક, 12 લોકોના મોત

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (10:36 IST)
બર્લિનના એક વ્યસ્ત ક્રિસમસ બજારમાં એક ટ્રકે ત્યના લોકોને કચડી નાખ્યા જેમા ઓછામાં ઓછા 12 લોકોના મોત થઈ ગયા અને 48 અન્ય ઘાયલ થયા છે. પોલીસે આ ઘટનાને શંકાસ્પદ આતંકવાદી હુમલો બતાવ્યો છે.  વાહન ગઈકાલે એક જાણીતા ચારરસ્તા પાસે ભીડમાં રોનક ભર્યા એક ક્રિસમસ બજારમં ઘુસી ગયુ.  ત્યારબાદ એંબુલેંસ અને ભારે હથિયારોથી લૈસ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી. આ ભયાનક ઘટનાએ ફ્રાંસના નીસમાં જુલાઈમાં થયેલ એક ટ્રક હુમલાની યાદ તાજી કરાવી દીધી. 
ગૃહમંત્રી થૉમસનુ નિવેદન 
 
ગૃહ મંત્રી થૉમસ દે મેજિઅરે સરકારી ટેલીવિઝન ચેનલને કહ્યુ, "હુ હાલ હુમલો શબ્દનો પ્રયોગ નથી કરવા માંગતો પણ અનેક વસ્તુઓ આ આરોપ તરફ ઈશારો કરી રહી છે. 
 
ઘટનામાં 12 લોકોના મોત અને 48 ઘાયલ 
 
પોલીસે કહ્યુ કે ક્રિસમસથી એક અઠવાડિયાથી પણ ઓછા સમય પહેલા આ ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થઈ ગયા છે અને 48 અન્ય ઘાયલ થયા છે.  ઓસ્ટ્રેલિયાઈ પ્રત્યક્ષદર્શી તૃષા ઑ નીલે ઓસ્ટ્રેલિયાઈ પ્રસારણ નિગમને જણાવ્યુ કે "જ્યારે ટ્રક ભીડભરેલા બજારમાં ઘુસ્યુ તો એ સમયે તે ઘટનાસ્થળ પર થોડા જ મીટરનું અંતર હતુ. તેમણે કહ્યુ, "હુ ઝડપી ગતિથિ આટલા મોટા કાળા ટ્રકને જોયુ જેણે બજારમાં ઘુસીને અનેક લોકોને કચડી નાખ્યા અને ત્યારે લાઈટ બંધ થઈ ગઈ અને બધુ જ નષ્ટ થઈ ગયુ." 
વધુ જુઓ..

જરૂર વાંચો

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments