Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળ સંરક્ષણ ગૃહમાં 21 છોકરીઓના મોત

Webdunia
ગુરુવાર, 9 માર્ચ 2017 (15:36 IST)
ગ્વાટેમાલામાં બાળકોના એક બાળ સંરક્ષણ ગૃહમાં આગ લાગવાથી ઓછામાં ઓછી 21 છોકરીઓના દઝાઈ જવાથી મોત થઈ ગયા. જ્યારે કે 41 બાળકો ગંભીર રૂપે દઝાય ગયા. 
 
પોલીસ ચીફ નેરી રામોસે જણાવ્યુ કે દુર્ઘટના બુધવારે સવારે થઈ. અત્યાર સુધી યુવતીઓના શબ કાઢવામાં આવી ચુક્યા છે. ગ્વાટેમાલા સિટીથી 25 કિમી દૂર આવ બાળ સંરક્ષણ ગૃહ 18 વર્ષથી ઓછા વયના બાળકો અને યૂથ માટે છે. 
 
કેવી રીતે લાગી આગ ? 
 
વર્જેન ડી અસુન્શિયન નામના આ સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં અરેંજમેટ્સને લઈને પહેલા પણ અનેકવાર ફરિયાદ આવી હતી. 400ની ક્ષમતાવાળા  આ બાળ સંરક્ષણ ગૃહમાં જરૂર કરતા વધુ બાળકો રહી રહ્યા હતા. ગ્વાટેમાલા વેલફેયર એજંસીના હેડ કાર્લોસ મુજબ મંગળવારે સંરક્ષણ ગૃહની બહાર કેટલાક બાળક્કોએ ખરાબ એરેંજમેટ્સને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારબાદ બુધવારે સવારે કેટલાક બાળકોએ ગાદીઓમાં આગ લગાવી દીધી. જેનાથી આ ભયાનક દુર્ઘટના બની. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments