Webdunia - Bharat's app for daily news and videos

Install App

Germany Christmas- જર્મનીમાં ક્રિસમસ હુમલામાં 5 ભારતીયોના મોત, ભારત સરકાર બની સક્રિય, લોકોનો સંપર્ક કરી રહી છે

Webdunia
રવિવાર, 22 ડિસેમ્બર 2024 (07:46 IST)
Germany Christmas -  જર્મનીમાં ક્રિસમસની તૈયારીઓ થઈ રહી હતી, આ માટે માર્કેટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એક હાઇસ્પીડ કારે પોતાની સ્પીડ વડે અનેક લોકોને ઇજા પહોંચાડતાં સમગ્ર વાતાવરણ બદલાઇ ગયું હતું. લોકો તેને હુમલો ગણાવી રહ્યા છે, જ્યારે જર્મન પોલીસે તેને અકસ્માત ગણાવ્યો છે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 200 લોકો ઘાયલ થયા છે.
 
આ ઘટનામાં 5 ભારતીયોના મોત થયા છે. ભારતે ભારતીયોના મોતની નિંદા કરી છે. સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
 
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
આ ભયાનક ઘટના શુક્રવારે સાંજે બની હતી. જ્યારે મેગડેબર્ગના ક્રિસમસ માર્કેટમાં એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી. જેમાં એક બાળક સહિત ઓછામાં ઓછા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસે શંકાસ્પદ ડ્રાઈવર તરીકે 50 વર્ષીય સાઉદી અરેબિયન ડોક્ટર તાલેબની ધરપકડ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments